Archive for November 17, 2009
”રૅશનલ વિચારોનો આમ જ પ્રસાર–પ્રચાર ”
વહાલાં બહેન રાજુલ,
નમસ્કાર… આજે અનાયાસ જ તમારી આ મેઈલ એક મિત્રે મોકલી ને તમારો
બ્લોગ જોયો..બહુ આનંદ થયો.. ખુબ અભીનંદન.. રૅશનલ વિચારોનો આમ
જ પ્રસાર–પ્રચાર થતો રહે તો જ સમાજમાં જામેલા અંધારાંના થર છેક તુટે
નહીં;તોય તેમાં થોડાં ગાંબડાં તો જરુર પાડી શકાય.. આપણી ‘સ.મ.’માં છેક
૨૦૦૫માં અમે આ કવિતા પ્રગટ કરેલી.. ખીમજીભાઈ અમારા સાવ નજીકના
મિત્ર.. અમને એ વાતનો બહુ જ આનંદ છે કે આજે પાંચ વર્ષે પણ એ કવિતાએ
મેળવેલો લોકાદર હજી ઘટ્યો નથી..એ જ બતાવે છે કે લોકો આ રૅશનલ વિચારો
પસંદ કરે છે..લેખક દીનેશભાઈએ આ કવિતાનો એમના લેખમાં બખુબી ઉપયોગ
કર્યો છે..
હાલ જ ફોન પર વાતો કરી ને બહુ આનંદ થયો..
આભાર..ઉત્તમ અને મધુ.. સુરત..૦૨૬૧–૨૫૫ ૩૫૯૧
…………………………………………………………………………………………………..
શ્રી ઉત્તમભાઇ ગજ્જર દ્વારા જાણ થઇ કે ”ધર્મ અને વિજ્ઞાન” આ રચના
શ્રી ખીમજ ભાઈ કચ્છી ની છે.
A–38 –જલારામ સોસાયટી,
વેડ રોડ ,
સુરત- ૩૯૫ ૦૦૪..
Mobile – (૯૮૨૫૧ ૩૪૬૯૨)
Recent Comments